Skip to content

Prasann Prabhat

Towards a brighter tomorrow

Menu
  • Home
  • About Us
Menu

Month: May 2018

શા માટે શાંતિનિર્માણના અહેવાલ સમાચારોમાં ઓછા હોય છે?

Posted on May 29, 2018 by Punya kadiwala

આંતરરાષ્ટ્રીય સમાચારોમાં મોટેભાગે હિંસાને લગતા સમાચાર જોવા મળતા હોય છે, પરંતુ શાંતિનિર્માણના સમાચાર ભાગ્યેજ હોય છે. આવું શા માટે હોય છે તે જાણવા માટે “વૉર સ્ટોરીઝ પીસ સ્ટોરીઝ” નામક એક સંસ્થાએ તાજેતરમાં ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મીડિયા અને શાંતિનિર્માણ ક્ષેત્રમાં કાર્યરત એવા અગ્રણીઓને ભેગા કરવામાં આવ્યા હતા. સ્પેક્ટ્રમ મીડિયાના જમીલ સાઇમન, કે…

Read more

ઉત્તર કોરિયાએ દેશની એકમાત્ર ન્યૂક્લિયર સાઇટ જમીનદોસ્ત કરી દીધી.

Posted on May 25, 2018 by Faiz Masi

અમેરિકા સાથે આગામી સમયમાં ન્યૂક્લિયર ડીલ કરવા જઈ રહેલ ઉત્તર કોરિયાએ એની ઉત્તરી પર્વતીય વિસ્તારમાં આવેલ પુંગેય-રી ન્યૂક્લિયર સાઈટ કે જ્યાં હાઇડ્રોજન બોમ્બ સહિત દેશના અત્યાર સુધીના બધા ન્યૂક્લિયર ટેસ્ટ થયા હતા, તેને વિદેશી મીડિયાની હાજરીમાં જમીનદોસ્ત કરી દીધી છે. લગભગ ત્રિસેક જેટલા વિદેશી પત્રકારોને આ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ એટલા માટે…

Read more

૭ કરોડ ૩૦ લાખ વૃક્ષો દ્વારા થઇ રહેલું ઇતિહાસનું સૌથી મોટું પુનઃવનીકરણ

Posted on May 23, 2018 by Punya kadiwala

બ્રાઝીલના એમેઝોન જંગલમાં ૭ કરોડ ૩૦ લાખ વૃક્ષોના પુનઃવનીકરણના એક પ્રોજેક્ટનુ આયોજન કરવામાં આવી રહયું છે. જે ઇતિહાસનો સૌથી મોટો પુનઃવનીકરણનો પ્રોજેક્ટ છે. એક અમેરિકન બિનનફાકારક પર્યાવરણીય સંગઠન, કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ (સી.આઈ.), ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પુનઃવનીકરણની સૌથી મોટી યોજના દ્વારા ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સંગઠન બ્રાઝીલના એમઝોન જંગલમાં ૨૦૨૩ સુધીમાં ૭ કરોડ ૩૦ લાખ જેટલા…

Read more

ઇથોપિયા: કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરતો આફ્રિકાનો પ્રથમ દેશ

Posted on May 20, 2018 by M Balospura

આફ્રિકાના ઘણા દેશોમાં વેસ્ટ મેનેજમેંટ (કચરાનો નિકાલ) એક સૌથી મોટો પડકાર છે. કચરાના નિકાલનું યોગ્ય રીતે સંચાલન કરવામાં નિષ્ફળ જવાથી ઘણી વખત આ દેશોમાં ભયંકર રોગચાળો ફાટી નિકળે છે તથા મોટાપાયે જાનહાની પણ થતી હોય છે. ગયા વર્ષે ઇથોપિયાની રાજધાની એડીસ અબાબામાં પાણીથી થતા ઝાડાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને લીધે ઘણા લોકોના જીવ જોખમમાં…

Read more

રમઝાનના પવિત્ર મહિનામાં કોઈ ઓપરેશન હાથ ન ધરવા સેનાને કેન્દ્રનો આદેશ

Posted on May 16, 2018 by Vishesh

કેન્દ્ર સરકાર દ્વારા રમઝાનના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને એક અગત્યનો આદેશ જારી કરાયો છે. પોતાના આદેશમાં સરકારે સેનાને રમઝાન મહિનામાં કોઈ ઓપેરશન હાથ ન ધરવા જણાવ્યું છે. તથા શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન મહિનો ઉજવાય તે માટે મદદરૂપ થવા લોકોને અનુરોધ કર્યો છે. ગૃહમંત્રાલય દ્વારા આજે ટ્વિટર પર જણાવવામાં આવ્યું કે "કેન્દ્ર સરકારે સુરક્ષા બળોને જમ્મુ અને…

Read more

નનાવું: પ્રકૃતિપ્રેમી દંપતીનું એક અનોખું ઘર

Posted on May 16, 2018 by Mehdi husain

વધતા જતા ઔદ્યોગીકરણ અને વાહનોના પ્રદુષણને લીધે તથા ઘટતા જતા વૃક્ષોને લીધે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઇ રહ્યો છે. જે પ્રકૃતિ માટે ખુબજ હાનિકારક છે. આવા સમયે કેરળના કન્નુર જીલ્લાના એક દંપતી, હરી અને આશા, એક નવા પ્રયોગથી પ્રકૃતિને મદદ કરી રહ્યા છે. તેમનું ફક્ત એકજ સ્વપ્ન હતું કે પ્રકૃતિ સાથે રહીને આધુનિક જીવન પસાર કરવું….

Read more

અમારા વિશે

Posted on May 15, 2018 by Punya kadiwala

જ્યારે કે આજે દુનિયા નિરાશામય અને અંધકારમય ખબરોથી ઘેરાયેલી છે, પ્રસન્ન પ્રભાતનો ધ્યેય એવી ખબરો, વિચારો અને કથાઓને પ્રસ્તુત કરવાનો છે કે જે હકારાત્મકતાને સહભાગી બનાવે અને ઉત્પન્ન કરે. અમારો લક્ષ્ય પ્રભાતને પ્રસન્ન બનાવવાનો છે. લોકોના વિચારોને ઢાળવામાં મીડિયાની ભૂમિકા મહત્તવની છે. મીડિયામાં શક્તિ છે કે તે પરિવર્તન લાવે, ક્રાંતિ લાવે – હકારાત્મક કે નકારાત્મક….

Read more

About Us

Posted on May 15, 2018 by Punya kadiwala

As the world today is surrounded by dark and gloomy news, Prasann Prabhat aims to present news, ideas and stories that shares and generates positivity. We aim to make the prabhat prasann i.e. make the morning happy. The media has an important role to play in moulding the thoughts of people. It has the power…

Read more

લેબનોનનું એક એનજીઓ સીરિયન શરણાર્થીઓની મદદે

Posted on May 11, 2018 by Vishesh

લેબનોનની કુલ વસ્તીના ૨૫% લોકો શરણાર્થીઓ છે, જેમાં ઘણા લોકો રોજના ૪ ડોલરથી પણ ઓછામાં જીવે છે. લેબનોનમાં શરણાર્થીને ઘણીવાર ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ કેટલાક લેબનીઝ જૂથો, શરણાર્થીઓને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખ્યા વગર જીવનજરૂરી કૌશલ્ય શીખવામાં મદદ કરી રહ્યાં છે. લેબનોનમાં નિર્બળ યુવાનોને મદદ કરવા બદલ અમેલ એસોસિએશનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે…

Read more

“વોલ ઓફ કાઈન્ડનેસ”: જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો એક ઉમદા વિચાર

Posted on May 9, 2018 by Punya kadiwala

આ દુનિયામાં ઘણાબધા લોકો એવા છે કે જેમની પાસે ન તો પેટ ભરવા માટે પૂરતું ભોજન છે કે ન તો પહેરવા માટે પૂરતાં કપડા. આવા જરૂરતમંદ લોકો સુધી જૂની થઇ ગયેલી તથા પોતાને બિનઉપયોગી એવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે, આજના આધુનિક યુગના વ્યસ્ત લોકો પાસે સમય પણ નથી. આ બાબતને ધ્યાનમાં રાખતા, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

Read more

Posts navigation

  • 1
  • 2
  • Next

Subscribe via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Recent Posts

  • બાર્ટર સિસ્ટમ(સાટા-પદ્ધતિ): આર્થિક સંકટ દરમિયાન અર્થતંત્રને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય
  • ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ
  • નો ટીલિંગ ફાર્મિંગ: ખેડાણ વગર કરવામાં આવતી ખેતી
  • પરંપરાગત રેશમની ખેતી અને વણાટથી ઉમ્દેનની સ્ત્રીઓ બની આત્મનિર્ભર
  • બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

Categories

  • English
  • Gujarati
  • Uncategorized

Archives

  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
©2021 Prasann Prabhat | Built using WordPress and Responsive Blogily theme by Superb
Prasann Prabhat
Proudly powered by WordPress Theme: ResponsiveBlogily.