શા માટે શાંતિનિર્માણના અહેવાલ સમાચારોમાં ઓછા હોય છે?
આંતરરાષ્ટ્રીય સમાચારોમાં મોટેભાગે હિંસાને લગતા સમાચાર જોવા મળતા હોય છે, પરંતુ શાંતિનિર્માણના સમાચાર ભાગ્યેજ હોય છે. આવું શા માટે હોય છે તે જાણવા માટે “વૉર સ્ટોરીઝ પીસ સ્ટોરીઝ” નામક એક સંસ્થાએ તાજેતરમાં ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મીડિયા અને શાંતિનિર્માણ ક્ષેત્રમાં કાર્યરત એવા અગ્રણીઓને ભેગા કરવામાં આવ્યા હતા. સ્પેક્ટ્રમ મીડિયાના જમીલ સાઇમન, કે […]
Continue Reading