આંતરરાષ્ટ્રીય સમાચારોમાં મોટેભાગે હિંસાને લગતા સમાચાર જોવા મળતા હોય છે, પરંતુ શાંતિનિર્માણના સમાચાર ભાગ્યેજ હોય છે. આવું શા માટે હોય છે તે જાણવા માટે “વૉર સ્ટોરીઝ પીસ સ્ટોરીઝ” નામક એક સંસ્થાએ તાજેતરમાં ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મીડિયા અને શાંતિનિર્માણ ક્ષેત્રમાં કાર્યરત એવા અગ્રણીઓને ભેગા કરવામાં આવ્યા હતા. સ્પેક્ટ્રમ મીડિયાના જમીલ સાઇમન, કે…
Month: May 2018
ઉત્તર કોરિયાએ દેશની એકમાત્ર ન્યૂક્લિયર સાઇટ જમીનદોસ્ત કરી દીધી.
અમેરિકા સાથે આગામી સમયમાં ન્યૂક્લિયર ડીલ કરવા જઈ રહેલ ઉત્તર કોરિયાએ એની ઉત્તરી પર્વતીય વિસ્તારમાં આવેલ પુંગેય-રી ન્યૂક્લિયર સાઈટ કે જ્યાં હાઇડ્રોજન બોમ્બ સહિત દેશના અત્યાર સુધીના બધા ન્યૂક્લિયર ટેસ્ટ થયા હતા, તેને વિદેશી મીડિયાની હાજરીમાં જમીનદોસ્ત કરી દીધી છે. લગભગ ત્રિસેક જેટલા વિદેશી પત્રકારોને આ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ એટલા માટે…
૭ કરોડ ૩૦ લાખ વૃક્ષો દ્વારા થઇ રહેલું ઇતિહાસનું સૌથી મોટું પુનઃવનીકરણ
બ્રાઝીલના એમેઝોન જંગલમાં ૭ કરોડ ૩૦ લાખ વૃક્ષોના પુનઃવનીકરણના એક પ્રોજેક્ટનુ આયોજન કરવામાં આવી રહયું છે. જે ઇતિહાસનો સૌથી મોટો પુનઃવનીકરણનો પ્રોજેક્ટ છે. એક અમેરિકન બિનનફાકારક પર્યાવરણીય સંગઠન, કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ (સી.આઈ.), ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પુનઃવનીકરણની સૌથી મોટી યોજના દ્વારા ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સંગઠન બ્રાઝીલના એમઝોન જંગલમાં ૨૦૨૩ સુધીમાં ૭ કરોડ ૩૦ લાખ જેટલા…
ઇથોપિયા: કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરતો આફ્રિકાનો પ્રથમ દેશ
આફ્રિકાના ઘણા દેશોમાં વેસ્ટ મેનેજમેંટ (કચરાનો નિકાલ) એક સૌથી મોટો પડકાર છે. કચરાના નિકાલનું યોગ્ય રીતે સંચાલન કરવામાં નિષ્ફળ જવાથી ઘણી વખત આ દેશોમાં ભયંકર રોગચાળો ફાટી નિકળે છે તથા મોટાપાયે જાનહાની પણ થતી હોય છે. ગયા વર્ષે ઇથોપિયાની રાજધાની એડીસ અબાબામાં પાણીથી થતા ઝાડાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને લીધે ઘણા લોકોના જીવ જોખમમાં…
રમઝાનના પવિત્ર મહિનામાં કોઈ ઓપરેશન હાથ ન ધરવા સેનાને કેન્દ્રનો આદેશ
કેન્દ્ર સરકાર દ્વારા રમઝાનના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને એક અગત્યનો આદેશ જારી કરાયો છે. પોતાના આદેશમાં સરકારે સેનાને રમઝાન મહિનામાં કોઈ ઓપેરશન હાથ ન ધરવા જણાવ્યું છે. તથા શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન મહિનો ઉજવાય તે માટે મદદરૂપ થવા લોકોને અનુરોધ કર્યો છે. ગૃહમંત્રાલય દ્વારા આજે ટ્વિટર પર જણાવવામાં આવ્યું કે "કેન્દ્ર સરકારે સુરક્ષા બળોને જમ્મુ અને…
નનાવું: પ્રકૃતિપ્રેમી દંપતીનું એક અનોખું ઘર
વધતા જતા ઔદ્યોગીકરણ અને વાહનોના પ્રદુષણને લીધે તથા ઘટતા જતા વૃક્ષોને લીધે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઇ રહ્યો છે. જે પ્રકૃતિ માટે ખુબજ હાનિકારક છે. આવા સમયે કેરળના કન્નુર જીલ્લાના એક દંપતી, હરી અને આશા, એક નવા પ્રયોગથી પ્રકૃતિને મદદ કરી રહ્યા છે. તેમનું ફક્ત એકજ સ્વપ્ન હતું કે પ્રકૃતિ સાથે રહીને આધુનિક જીવન પસાર કરવું….
અમારા વિશે
જ્યારે કે આજે દુનિયા નિરાશામય અને અંધકારમય ખબરોથી ઘેરાયેલી છે, પ્રસન્ન પ્રભાતનો ધ્યેય એવી ખબરો, વિચારો અને કથાઓને પ્રસ્તુત કરવાનો છે કે જે હકારાત્મકતાને સહભાગી બનાવે અને ઉત્પન્ન કરે. અમારો લક્ષ્ય પ્રભાતને પ્રસન્ન બનાવવાનો છે. લોકોના વિચારોને ઢાળવામાં મીડિયાની ભૂમિકા મહત્તવની છે. મીડિયામાં શક્તિ છે કે તે પરિવર્તન લાવે, ક્રાંતિ લાવે – હકારાત્મક કે નકારાત્મક….
About Us
As the world today is surrounded by dark and gloomy news, Prasann Prabhat aims to present news, ideas and stories that shares and generates positivity. We aim to make the prabhat prasann i.e. make the morning happy. The media has an important role to play in moulding the thoughts of people. It has the power…
લેબનોનનું એક એનજીઓ સીરિયન શરણાર્થીઓની મદદે
લેબનોનની કુલ વસ્તીના ૨૫% લોકો શરણાર્થીઓ છે, જેમાં ઘણા લોકો રોજના ૪ ડોલરથી પણ ઓછામાં જીવે છે. લેબનોનમાં શરણાર્થીને ઘણીવાર ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ કેટલાક લેબનીઝ જૂથો, શરણાર્થીઓને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખ્યા વગર જીવનજરૂરી કૌશલ્ય શીખવામાં મદદ કરી રહ્યાં છે. લેબનોનમાં નિર્બળ યુવાનોને મદદ કરવા બદલ અમેલ એસોસિએશનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે…
“વોલ ઓફ કાઈન્ડનેસ”: જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો એક ઉમદા વિચાર
આ દુનિયામાં ઘણાબધા લોકો એવા છે કે જેમની પાસે ન તો પેટ ભરવા માટે પૂરતું ભોજન છે કે ન તો પહેરવા માટે પૂરતાં કપડા. આવા જરૂરતમંદ લોકો સુધી જૂની થઇ ગયેલી તથા પોતાને બિનઉપયોગી એવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે, આજના આધુનિક યુગના વ્યસ્ત લોકો પાસે સમય પણ નથી. આ બાબતને ધ્યાનમાં રાખતા, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…