મુંબઈના દાદારાવ બીલ્હોરેનું નિઃસ્વાર્થ અને પ્રેરણાદાયક કાર્ય
દ્રઢ નિશ્ચયી એવા મુંબઈના રહેવાસી દાદારાઓ બીલ્હોરે અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની યાદમાં રોડ પરના ખાડાઓનું પોતાની જાતે જ સમારકામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં તેમણે બિલ્ડિંગ સાઇટ્સમાંથી એકત્ર કરેલ રેતી અને કાંકરાનો ઉપયોગ કરીને આશરે ૬૦૦ જેટલા ખાડાઓ પુર્યા છે.
Continue Reading