દ્રઢ નિશ્ચયી એવા મુંબઈના રહેવાસી દાદારાઓ બીલ્હોરે અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની યાદમાં રોડ પરના ખાડાઓનું પોતાની જાતે જ સમારકામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈમાં તેમણે બિલ્ડિંગ સાઇટ્સમાંથી એકત્ર કરેલ રેતી અને કાંકરાનો ઉપયોગ કરીને આશરે ૬૦૦ જેટલા ખાડાઓ પુર્યા છે.
Month: September 2018
કોફી અન્નાન: એક પ્રેરણાદાયક રાજદ્વારી
જ્યારે કોફી અન્નાનને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમના શબ્દો હતા કે, “સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાં શાંતિ લાવીએ” અને તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, “શાંતિની સૌથી વધુ જરૂર છે, કારણ કે લોકોના પરિવારોના દરેક સભ્યને ગૌરવ તથા સલામતીભર્યું જીવન જીવવા માટે શાંતિ અતિઆવશ્યક છે”.