આતંકનો માર્ગ છોડી સેનામાં શામેલ થયેલા નઝિર અહેમદનું દેશ માટે બલિદાન
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડીને જીવ ગુમાવનાર લાન્સ નાયક નઝિર અહેમદ વાનીની કહાની હૃદયના તાર ઝણઝણાવી દે તેવી છે. નજીર અહેમદ વાની પહેલા આતંકવાદી હતો, જયારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે આતંકનો માર્ગ છોડી દીધો અને ભારતીય સેનામાં શામેલ થઈ દેશની સેવામાં લાગી ગયા હતા.
Continue Reading