પ્લાસ્ટિકના કચરાનો નિકાલ દરેક ગામ અને શહેર માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે, જયારે કેટલીક વાર તો આ કચરાના નિકાલ માટે આર્થિક રીતે નુકસાન પણ થતું હોય છે. પરંતુ કેરળના ઇડુક્કી જિલ્લાના નેદમુગ્દમ ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન કરી ગામને સ્વાવલંબી બનાવવામાં આવી રહ્યું છે.
Month: December 2018
પાણીના સ્રોતોને કચરા અને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત રાખવા માટેનો એક સરળ ઉપાય
ઑસ્ટ્રેલિયાના એક શહેરમાં પાણીના સ્રોતોને કચરા અને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત રાખવા માટે એક સરળ ઉકેલ સફળતાપૂર્વક અમલમાં મૂકાયો છે. અને તેઓ આશા રાખે છે કે અન્ય શહેરોમાં પણ આ ઉકેલ અમલમાં મૂકાય.
ઇંટના ભઠ્ઠામાં મજુરી કરતા બાળકોને શિક્ષણ આપવા માટેનો એક ઉમદા પ્રયાસ
ઇંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરોનાં બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે ૧૦૦ યુવાનોના એક સંગઠન દ્વારા છેલ્લા ચાર વર્ષથી આવા બાળકોને શિક્ષણ આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા મહેનત કરી રહ્યા છે.
કુપોષણથી મુક્ત થઈ રહેલો છત્તીસગઢનો દંતેવાડા જીલ્લો
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં, લગભગ ૪૦ ટકા બાળકો કુપોષણથી પીડાય છે. આ વિસ્તાર અત્યંત ગીચ જંગલોથી ઘેરાયેલા હોવાના કારણે તેની પહોંચ ખૂબ મર્યાદિત છે અને તેના કારણે આ પ્રદેશનો વિકાસ ખૂબ જ મુશ્કેલ બન્યો છે.
પર્યાવરણના ધારા ધોરણોના યોગ્ય અમલીકરણ દ્વારા ઘણાં લોકોના જીવ બચાવી શકાય છે
દેશમાં પ્રદૂષણની સમસ્યા ધીમે ધીમે એક ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં પ્રસારિત કરવામાં આવેલ એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં થનાર આઠ મૃત્યુ પૈકી એક મૃત્યુ પ્રદુષણના કારણે થઈ રહ્યું છે.
હકારાત્મક મનોવિજ્ઞાન (પોઝિટિવ સાયકોલોજી): માનવ જીવનના હકારાત્મક પાસાઓનું વિજ્ઞાન
હકારાત્મક મનોવિજ્ઞાન એ માનવ જીવનના હકારાત્મક પાસાઓનું વિજ્ઞાન છે, જેમ કે ખુશહાલી, સુખાકારી અને સમૃદ્ધિ. હકારાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિની ખામીઓની સરખામણીમાં ક્ષમતાઓને વધુ મહત્વ આપે છે.
Sonam Wangchuk’s important contribution in educational reform in remote areas like Ladakh.
Sonam Wangchuk has worked towards improvement and betterment of education in secluded areas like Ladakh. He has been striving to provide more job opportunities to Ladakh’s young individuals as well as to get them to be involved in all the other areas too.
ફ્લાઇટ દરિમયાન એક મુસાફરનો જીવ બચાવવા બદલ ભારતીય ડોક્ટરનો આભાર વ્યક્ત કરતુ એર ફ્રાંસ
કર્ણાટકના મૈસુરમાં રહેતા ૬૯ વર્ષીય ડો. પ્રભુલિંગસ્વામી સંગનાલાથ થોડા સમય પહેલા પેરિસથી એર ફ્રાંસ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક એક યુરોપિયન નાગરીક બેહોશ થઈ ગયો હતો. આ જોઈને ડૉ. પ્રભુલિંગસ્વામીએ ફ્લાઇટમાં રહેલી એક નર્સની મદદ વડે દર્દીનો જીવ બચાવી લીધો હતો.
સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં બેઘર અને પ્રવાસી શરણાર્થીઓ માટે આશ્રયસ્થાનનું દિશા નિર્દેશ કરતા ડીજીટલ બીલબોર્ડ
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ડીજીટલ બિલબોર્ડ્સ(વિજ્ઞાપન માટેના બોર્ડ) દ્વારા વ્યવસાયિક જાહેરાતોની જગ્યાએ શેલ્ટરહોમ(આશ્રયસ્થાન)ની જાણકારી આપી બેઘર લોકો તથા પ્રવાસી શરણાર્થીઓની મદદ કરવામાં આવી રહી છે.
બિન-ગુજરાતી કામદારોના બાળકો માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ માધ્યમોમાં ચાલતી ૧૨૦ શાળાઓ
ભારતના મોટા શહેરોમાં ૮૦% અસ્થાયી સ્થળાંતરિત બાળકો રોજગારીના સ્થળ નજીક શિક્ષણની વ્યવસ્થા ન હોવાના કારણે શિક્ષણથી વંચિત રહી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આવા બાળકોને તેમની પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.