ઍક્ટિવ લર્નિંગ: ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક પદ્ધતિમાં સુધાર લાવવા માટેનો ઉકેલ
ઝડપથી વિકસી રહેલા ભારતના અર્થતંત્રમાં, ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીનો વિકાસ તેની ચરમ પર છે, તો દેખીતી રીતે શિક્ષિતો માટે રોજગારીની તકો પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જરૂરી કૌશલ્ય તથા લાયકાતના અભાવે ઘણાબધા શિક્ષિતો નોકરી મેળવી શકતા નથી. આમ રોજગારીની તકો હોવા છતાં, ઘણાબધા શિક્ષિતો બેરોજગાર રહે […]
Continue Reading