ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ
ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં કૃષિ ઉદ્યોગને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તથા ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. પરંતુ આજે એ જ ખેડૂતો, પાકને મળવાપાત્ર લઘુત્તમ ટેકાના ભાવ તથા લૉન માફી જેવી વિવિધ મુશ્કેલીઓમાં ફસાયેલા છે. છેલ્લા કેટલાક દશકોમાં ખેડૂતોની પરિસ્થિતિ ખુબજ નબળી બની છે. આજે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે, કહેવાતા અન્નદાતાના ઘરે જ ઘણીવાર […]
Continue Reading