ઝડપથી વિકસી રહેલા ભારતના અર્થતંત્રમાં, ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીનો વિકાસ તેની ચરમ પર છે, તો દેખીતી રીતે શિક્ષિતો માટે રોજગારીની તકો પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જરૂરી કૌશલ્ય તથા લાયકાતના અભાવે ઘણાબધા શિક્ષિતો નોકરી મેળવી શકતા નથી. આમ રોજગારીની તકો હોવા છતાં, ઘણાબધા શિક્ષિતો બેરોજગાર રહે…
તુર્કીનું એક નગર જ્યાં છેલ્લા ૭૦ વર્ષોથી કોઈ ભૂખ્યું ઉંઘ્યું નથી
એલાઝીગ પ્રાંતની ૧૦૦ કીમી. ઉત્તરે આવેલ કારાકોકન નગર પોતાની આગવી પરંપરાને લીધે હમણાં કેટલાક વર્ષોથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ત્યાંના સ્થાનિકો માટે કમનસીબ જરૂરતમંદોને મદદ કરી પોતાની ફરજ અદા કરવી એક પરંપરા બની ગઈ છે. આ નગરમાં એવા ઘણા બધા રેસ્ટોરન્ટ આવેલા છે જ્યાં જરૂરતમંદ લોકોને મફતમાં જમાડવામાં આવે છે. આ પરંપરાને દાયકા દર…
સ્વસ્થ સમાજ માટે હકારાત્મક સમાચાર અતિઆવશ્યક!
જયારે સતત નકારાત્મક સમાચાર સાંભળવાની અસર જોડી જેક્સનના જીવન પર પડી, ત્યારે ઉંડાણપૂર્વક તેમણે વિચાર્યું કે, સમાચારોમાં જે ખોટું થઇ રહ્યું હોય તેની પર ભાર શા માટે મુકવામાં આવે છે? પ્રચાર માધ્યમ(મીડિયા)થી થતી મનોવૈજ્ઞાનિક અસરો પર સાત વર્ષ સંશોધન કર્યા બાદ, જેક્સને બીજા લોકોને મદદરૂપ થવા તથા તેમને “જાગૃત સમાચાર ઉપભોક્તા” બનાવવા માટે “યુ આર…
શું આર્થિક વિકાસ જ દેશની પ્રગતિનું માપદંડ છે?
વિશ્વભરના લગભગ તમામ દેશ પોતાનો વિકાસ કુલ રાષ્ટ્રીય ઉપજ (ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અથવા જીડીપી) ના આધારે નક્કી કરે છે. સરળ ભાષામાં સમજીએ તો જીડીપી એટલે દેશમાં ઉત્પાદિત થતી સમગ્ર વસ્તુઓ તથા સેવાઓની કુલ બજાર કિંમત. જીડીપીને વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસના માપદંડ તરીકે જોવામાં આવે છે. જીડીપીના આધારે દરેક દેશ પોતાના અર્થતંત્રને બીજા દેશોના અર્થતંત્ર સાથે…
આહાર એજ ઔષધ
સમયની સાથે-સાથે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. લાંબાગાળાની બીમારીઓ જેવીકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, અપચો વગેરે માટે નિયમિતપણે દવા લેતા ઘણાબધા લોકો તમારી આસપાસ જોવા મળશે. આ પ્રકારની બીમારીઓમાં સપડાયેલા દર્દીઓને જીવનભર નિયમિતપણે દવાઓ લેતા રહેવું પડે છે જે લાંબાગાળે શરીરમાં બીજી આડ અસરો પણ ઉભી કરે છે, જેને કારણે બીજી બીમારીઓ પણ ઉદ્ભવે છે….
અન્ન સુરક્ષા, વિશ્વ શાંતિ માટેનું પહેલું પગથિયું
સામાન્ય રીતે જે પણ લોકો ઉગ્ર બને છે તેમની ઉપર પ્રતિબંધો લાદીને તેમને કમજોર કરવાની કોશિશ કરવામાં આવે છે. કેટલીક વાર તેમની વિરુદ્ધ યુદ્ધ પણ લડવામાં આવે છે, એ આશયથી કે તેઓ કમજોર થઈ જશે એટલે ઉગ્રતા છોડી દેશે. જો કે, જે કમજોર હોય તેઓ શાંત રહે અને જે શક્તિમાન હોય તે વધારે અશાંતિ ફેલાવે,…
શું ઓનલાઇન બૉટસ શાંતિ બનાવી શકે?
ઓનલાઇન “બૉટસ” ને ઘણીવાર નકારાત્મક અને નુકસાનકર્તા રીતે જોવામાં આવે છે પરંતુ તેમને સારા ઉપયોગમાં પણ લઇ શકાય છે જે એક સામાજિક સંગઠન સાબિત કરી રહ્યું છે. ઓનલાઇન મીડિયામાં થઈ રહેલા સામાજિક ભેદભાવો પર શાંતિસ્થાપકો એ ચિંતા જતાવી છે. “વધુ ને વધુ લોકો મીડિયાનો ઉપયોગ ભ્રમમાં કરે છે, અને શક્ય છે કે તમે ફક્ત તેજ…
હસ્તાક્ષર યાદશક્તિ સુધારે છે
લખાણ એવી ટેક્નીક છે કે જેનો ઉપયોગ ઘણા યુગોથી એક બીજાની સાથે આદાનપ્રદાન માટે તેમજ શિખવા અને શિખવવા માટે થાય છે, અને તે ટેક્નીક અત્યારે પણ એટલી જ પ્રચલિત છે. કેન્ટ સ્ટેટ યુનિવર્સિટી અને એસોસિએશન ફૉર સાયકોલૉજિકલ સાયન્સ (APS) અને અન્યએ તાજેતરમાં કરેલ અભ્યાસ અનુસાર, કંઈક નોંધવા માટે લેપટોપની જગ્યાએ પેન અને પેપરનો ઉપયોગ યાદ…
50 વર્ષમાં રાણારામ 27 હજારથી પણ વધારે વૃક્ષ અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે
દુનિયાભરમાં વધી રહેલા માનવ નિર્મિત “વિકાસ” ને કારણે વૃક્ષોની કાપણી આજે સામાન્ય બની ગઈ છે. આ બધાની વચ્ચે પ્રચારમાંના વિશ્વાસ કરીને જાત મહેનતથી જોધપુરના રહેવાસી છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈને જોધપુરના લોકો ‘ટ્રી મેન’ તરીકે ઓળખે છે.
કમ્યુનિટી રેડિઓ દ્વારા લોકોને માહિતગાર કરવાં માટે તામીલનાડુના યુવાનોની પહેલ
જયારે નવેમ્બર ૨૦૧૮માં તામીલનાડુમાં ગાજા ચક્રવાત આવ્યું ત્યારે વિઝુથામાવાડી ગામનાં લોકોને માહિતી નહોતી કે આવી વિકટ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને જો વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરે તો ક્યાં આશ્રય લેવો, કઈ વસ્તુઓથી દૂર રહેવું વગેરે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રણજીતા કે જેઓ વ્યવસાએ રેડીઓ જોકી છે તેમણે સરકારની આપત્તિ વ્યવસ્થાપન બુકલેટનો અભ્યાસ કરીને તેમાંથી…