Skip to content

Prasann Prabhat

Towards a brighter tomorrow

Menu
  • Home
  • About Us
Menu

ઍક્ટિવ લર્નિંગ: ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક પદ્ધતિમાં સુધાર લાવવા માટેનો ઉકેલ

Posted on February 19, 2020July 18, 2020 by Hasan Abbas Seliya

ઝડપથી વિકસી રહેલા ભારતના અર્થતંત્રમાં, ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીનો વિકાસ તેની ચરમ પર છે, તો દેખીતી રીતે શિક્ષિતો માટે રોજગારીની તકો પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિક રીતે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જરૂરી કૌશલ્ય તથા લાયકાતના અભાવે ઘણાબધા શિક્ષિતો નોકરી મેળવી શકતા નથી. આમ રોજગારીની તકો હોવા છતાં, ઘણાબધા શિક્ષિતો બેરોજગાર રહે…

Read more

તુર્કીનું એક નગર જ્યાં છેલ્લા ૭૦ વર્ષોથી કોઈ ભૂખ્યું ઉંઘ્યું નથી

Posted on February 2, 2020July 18, 2020 by Hitesh Harvani

એલાઝીગ પ્રાંતની ૧૦૦ કીમી. ઉત્તરે આવેલ કારાકોકન નગર પોતાની આગવી પરંપરાને લીધે હમણાં કેટલાક વર્ષોથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ત્યાંના સ્થાનિકો માટે કમનસીબ જરૂરતમંદોને મદદ કરી પોતાની ફરજ અદા કરવી એક પરંપરા બની ગઈ છે. આ નગરમાં એવા ઘણા બધા રેસ્ટોરન્ટ આવેલા છે જ્યાં જરૂરતમંદ લોકોને મફતમાં જમાડવામાં આવે છે. આ પરંપરાને દાયકા દર…

Read more

સ્વસ્થ સમાજ માટે હકારાત્મક સમાચાર અતિઆવશ્યક!

Posted on January 15, 2020July 18, 2020 by Vishesh

જયારે સતત નકારાત્મક સમાચાર સાંભળવાની અસર જોડી જેક્સનના જીવન પર પડી, ત્યારે ઉંડાણપૂર્વક તેમણે વિચાર્યું કે, સમાચારોમાં જે ખોટું થઇ રહ્યું હોય તેની પર ભાર શા માટે મુકવામાં આવે છે? પ્રચાર માધ્યમ(મીડિયા)થી થતી મનોવૈજ્ઞાનિક અસરો પર સાત વર્ષ સંશોધન કર્યા બાદ, જેક્સને બીજા લોકોને મદદરૂપ થવા તથા તેમને “જાગૃત સમાચાર ઉપભોક્તા” બનાવવા માટે “યુ આર…

Read more

શું આર્થિક વિકાસ જ દેશની પ્રગતિનું માપદંડ છે?

Posted on January 4, 2020July 18, 2020 by Punya kadiwala

વિશ્વભરના લગભગ તમામ દેશ પોતાનો વિકાસ કુલ રાષ્ટ્રીય ઉપજ (ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અથવા જીડીપી) ના આધારે નક્કી કરે છે. સરળ ભાષામાં સમજીએ તો જીડીપી એટલે દેશમાં ઉત્પાદિત થતી સમગ્ર વસ્તુઓ તથા સેવાઓની કુલ બજાર કિંમત. જીડીપીને વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસના માપદંડ તરીકે જોવામાં આવે છે. જીડીપીના આધારે દરેક દેશ પોતાના અર્થતંત્રને બીજા દેશોના અર્થતંત્ર સાથે…

Read more

આહાર એજ ઔષધ

Posted on December 18, 2019July 18, 2020 by M Balospura

સમયની સાથે-સાથે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. લાંબાગાળાની બીમારીઓ જેવીકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, અપચો વગેરે માટે નિયમિતપણે દવા લેતા ઘણાબધા લોકો તમારી આસપાસ જોવા મળશે. આ પ્રકારની બીમારીઓમાં સપડાયેલા દર્દીઓને જીવનભર નિયમિતપણે દવાઓ લેતા રહેવું પડે છે જે લાંબાગાળે શરીરમાં બીજી આડ અસરો પણ ઉભી કરે છે, જેને કારણે બીજી બીમારીઓ પણ ઉદ્ભવે છે….

Read more

અન્ન સુરક્ષા, વિશ્વ શાંતિ માટેનું પહેલું પગથિયું

Posted on December 1, 2019July 18, 2020 by Vishesh

સામાન્ય રીતે જે પણ લોકો ઉગ્ર બને છે તેમની ઉપર પ્રતિબંધો લાદીને તેમને કમજોર કરવાની કોશિશ કરવામાં આવે છે. કેટલીક વાર તેમની વિરુદ્ધ યુદ્ધ પણ લડવામાં આવે છે, એ આશયથી કે તેઓ કમજોર થઈ જશે એટલે ઉગ્રતા છોડી દેશે. જો કે, જે કમજોર હોય તેઓ શાંત રહે અને જે શક્તિમાન હોય તે વધારે અશાંતિ ફેલાવે,…

Read more

શું ઓનલાઇન બૉટસ શાંતિ બનાવી શકે?

Posted on November 17, 2019July 18, 2020 by A Savdi

ઓનલાઇન “બૉટસ” ને ઘણીવાર નકારાત્મક અને નુકસાનકર્તા રીતે જોવામાં આવે છે પરંતુ તેમને સારા ઉપયોગમાં પણ લઇ શકાય છે જે એક સામાજિક સંગઠન સાબિત કરી રહ્યું છે. ઓનલાઇન મીડિયામાં થઈ રહેલા સામાજિક ભેદભાવો પર શાંતિસ્થાપકો એ ચિંતા જતાવી છે. “વધુ ને વધુ લોકો મીડિયાનો ઉપયોગ ભ્રમમાં કરે છે, અને શક્ય છે કે તમે ફક્ત તેજ…

Read more

હસ્તાક્ષર યાદશક્તિ સુધારે છે

Posted on November 2, 2019July 18, 2020 by Punya kadiwala

લખાણ એવી ટેક્નીક છે કે જેનો ઉપયોગ ઘણા યુગોથી એક બીજાની સાથે આદાનપ્રદાન માટે તેમજ શિખવા અને શિખવવા માટે થાય છે, અને તે ટેક્નીક અત્યારે પણ એટલી જ પ્રચલિત છે. કેન્ટ સ્ટેટ યુનિવર્સિટી અને એસોસિએશન ફૉર સાયકોલૉજિકલ સાયન્સ (APS) અને અન્યએ તાજેતરમાં કરેલ અભ્યાસ અનુસાર, કંઈક નોંધવા માટે લેપટોપની જગ્યાએ પેન અને પેપરનો ઉપયોગ યાદ…

Read more

50 વર્ષમાં રાણારામ 27 હજારથી પણ વધારે વૃક્ષ અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે

Posted on October 17, 2019April 12, 2020 by Mehdi husain

દુનિયાભરમાં વધી રહેલા માનવ નિર્મિત “વિકાસ” ને કારણે વૃક્ષોની કાપણી આજે સામાન્ય બની ગઈ છે. આ બધાની વચ્ચે પ્રચારમાંના વિશ્વાસ કરીને જાત મહેનતથી જોધપુરના રહેવાસી છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈને જોધપુરના લોકો ‘ટ્રી મેન’ તરીકે ઓળખે છે.

Read more

કમ્યુનિટી રેડિઓ દ્વારા લોકોને માહિતગાર કરવાં માટે તામીલનાડુના યુવાનોની પહેલ

Posted on October 13, 2019April 12, 2020 by Faiz Masi

જયારે નવેમ્બર ૨૦૧૮માં તામીલનાડુમાં ગાજા ચક્રવાત આવ્યું ત્યારે વિઝુથામાવાડી ગામનાં લોકોને માહિતી નહોતી કે આવી વિકટ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને જો વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરે તો ક્યાં આશ્રય લેવો, કઈ વસ્તુઓથી દૂર રહેવું વગેરે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રણજીતા કે જેઓ વ્યવસાએ રેડીઓ જોકી છે તેમણે સરકારની આપત્તિ વ્યવસ્થાપન બુકલેટનો અભ્યાસ કરીને તેમાંથી…

Read more

Posts navigation

  • Previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • …
  • 21
  • Next

Subscribe via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Recent Posts

  • બાર્ટર સિસ્ટમ(સાટા-પદ્ધતિ): આર્થિક સંકટ દરમિયાન અર્થતંત્રને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય
  • ખેતીમાં પ્રકૃતિનો સુમેળ એટલે ખેડૂતોની સમૃદ્ધિ
  • નો ટીલિંગ ફાર્મિંગ: ખેડાણ વગર કરવામાં આવતી ખેતી
  • પરંપરાગત રેશમની ખેતી અને વણાટથી ઉમ્દેનની સ્ત્રીઓ બની આત્મનિર્ભર
  • બૂંદેલખંડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ આવર્તનશીલ ખેતી દ્વારા સમૃદ્ધ થયેલો એક ખેડૂત

Categories

  • English
  • Gujarati
  • Uncategorized

Archives

  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
©2021 Prasann Prabhat | Built using WordPress and Responsive Blogily theme by Superb
Prasann Prabhat
Proudly powered by WordPress Theme: ResponsiveBlogily.